1. Home
  2. Tag "ayodhya"

અયોધ્યા રામ મંદિર ભુમિ પૂજનને ભવ્ય બનાવવાની તૈયારીઓ- વીએચપીનો મેગા પ્લાન તૈયાર

અયોધ્યા ભુમિ પૂજનને ભવ્ય બનાવાની તૈયારીઓ શરુ તમામ લોકોને ઘરે  રહીને ઉત્સવ મનાવવાની જાણ કરવામાં આવી દરેક લોકોને ઘરે અને આસપાસના મંદિરોમાં  દિપક પ્રગટાવવાની અપીલ કરાઈ વીએચપી નો મેગા પ્લાન રેડી સમગ્ર દશની જનતા રામ મંદિરના નિર્માણને લઈને ભારે ઉત્સાહમાં જોવા મળી રહી છે ત્યારે અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ રામ મંદિરના ભુમિ પૂજનને પણ શાનદાર […]

ભગવાન રામનો જે મહૂર્તમાં થયો હતો જન્મ,તે મહૂર્તમાં જ દેશના વડાપ્રધાન મોદી રામ મંદિરનું કરશે ભુમિ પૂજન

5 ઓગસ્ટના રોજ પીએમ મોદી કરશે રામ મંદિરનું ભુમિ પૂજન રામના જમ્ન મહૂર્તના સમયે જ વડાપ્રધાન પૂજન કરશે 40 કિલો ચાંદીની શ્રીરામની શિલાનુ પૂજન કરીને તેની સ્થાપના કરશે રામ મંદિર નિર્માણ માટેની શ્રધ્ધાળુંઓ ઓતુરતાથઈ રાહ જોઈ રહ્યા છે,સમગ્ર દેશનું ભ્વય રામ મંદિર અયોધ્યા ખાતે નિર્માણ પામનાર છે ત્યારે રામ મંદિરના  ભુમિ પુજન માટેના અનેક શૂભ […]

વકીલ વૈધનાથની દલીલઃવિલિયમ ફિંચ અને વિલિયમ હોકિન્સના પુસ્તકમાં રામજન્મભૂમિનો ઉલ્લેખ

ભગવાન રામની જન્મભૂમિ અને બાબરી મસ્જિદનો વિવાદ હજુ યથાવત છે જ્યા સુધી તેનો ઉકેલ ન આવે ત્યા સુધી સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી શરુ જ રહેશે. ત્યારે 5 ઓગસ્ટના રોજ શરુ કરવામાં આવેલી સુનાવણીના 5 દિવસ પુરા થી ચુક્યા છે જ્યારે જે તેનો છઠ્ઠો દિવસ છે, ત્યારે હિન્દુ પક્ષના વકીલ વૈદ્યનાથે દલીલ કરી છે કે  મુગલ સાશનના અકબર […]

બાબરી મસ્જીદ કેસના પક્ષકાર અંસારીના ઘરે મહંત પરમહંસ દાસઃ હનુંમાન ચાલીસા અને કુર્આનનું પઠન

બાબરી મસ્જિદના પક્ષકાર  ઇકબાલ  અંસારીના ઘરે તપસ્વી છાવણીના  મહંત પરમહંસ દાસે હનુમાન ચાલીસાનું  પઠન કર્યું હતું એટલું જ નહી  પરંતુ ઈકબાલ અંસારીએ પણ સુમેળનો સંદેશ આપતા પવિત્ર કુરાન પાકનું  વાચંન કર્યું હતું ,આ દરમિયાન અન્સારીએ કહ્યું કે જો હિન્દુ-મુસ્લિમ સમુદાય એક સાથે રહેશે તો દેશ આગળ વધશે. બાબરી કેસના વહેલા તકે સમાધાન માટે પક્ષના ઉમેદવાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code