1. Home
  2. Tag "ayodhya"

વકીલ વૈધનાથની દલીલઃવિલિયમ ફિંચ અને વિલિયમ હોકિન્સના પુસ્તકમાં રામજન્મભૂમિનો ઉલ્લેખ

ભગવાન રામની જન્મભૂમિ અને બાબરી મસ્જિદનો વિવાદ હજુ યથાવત છે જ્યા સુધી તેનો ઉકેલ ન આવે ત્યા સુધી સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી શરુ જ રહેશે. ત્યારે 5 ઓગસ્ટના રોજ શરુ કરવામાં આવેલી સુનાવણીના 5 દિવસ પુરા થી ચુક્યા છે જ્યારે જે તેનો છઠ્ઠો દિવસ છે, ત્યારે હિન્દુ પક્ષના વકીલ વૈદ્યનાથે દલીલ કરી છે કે  મુગલ સાશનના અકબર […]

બાબરી મસ્જીદ કેસના પક્ષકાર અંસારીના ઘરે મહંત પરમહંસ દાસઃ હનુંમાન ચાલીસા અને કુર્આનનું પઠન

બાબરી મસ્જિદના પક્ષકાર  ઇકબાલ  અંસારીના ઘરે તપસ્વી છાવણીના  મહંત પરમહંસ દાસે હનુમાન ચાલીસાનું  પઠન કર્યું હતું એટલું જ નહી  પરંતુ ઈકબાલ અંસારીએ પણ સુમેળનો સંદેશ આપતા પવિત્ર કુરાન પાકનું  વાચંન કર્યું હતું ,આ દરમિયાન અન્સારીએ કહ્યું કે જો હિન્દુ-મુસ્લિમ સમુદાય એક સાથે રહેશે તો દેશ આગળ વધશે. બાબરી કેસના વહેલા તકે સમાધાન માટે પક્ષના ઉમેદવાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code