1. Home
  2. Tag "Assam"

पश्चिम बंगाल में 43 मंत्रियों ने ली शपथ, हिमंत बिस्वा सरमा बने असम के नए मुख्यमंत्री

कोलकाता/गुवाहाटी, 10 मई। देश के दो राज्यों के राजभवनों में सोमवार को पूर्वाह्न शपथ ग्रहण समारोहों का आयोजन किया गया। कोलकाता में जहां मुख्यमंत्री ममता बनर्जी के 43 मंत्रियों ने पद व गोपनीयता की शपथ ली तो गुवाहाटी में हिमंत बिस्वा सरमा पहली बार असम के मुख्यमंत्री बने। उनके साथ 13 कैबिनेट मंत्रियों ने भी शपथ […]

हिमंत बिस्वा सरमा होंगे असम के नए मुख्यमंत्री, सर्बानंद सोनोवाल ने दिया त्यागपत्र

  गुवाहाटी, 9 मई। विधानसभा चुनावों के बाद पश्चिम बंगाल, तमिलनाडु और केरल जैसे राज्यों में जहां मुख्यमंत्रियों ने शपथ ग्रहण के बाद अपना कामकाज संभाल लिया है वहीं असम में सत्तारूढ़ भारतीय जनता पार्टी (भाजपा) में विधायक दल के नेता के नाम पर सहमति बनाने में एक हफ्ते का समय लग गया। फिलहाल केंद्रीय […]

આસામમાં ભૂકંપના આચંકા અનુભવાયા – રિક્ટર સ્કેલ પર 2.7 તીવ્રતા નોંધાઈ

આસામમાં વહેલી સવારે ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 2.7 તિવ્રતા નોંધાઈ દિલ્હી – વિતેલા વર્ષ દરમિયાન દેશના જુદા જુદા વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ આવવાની અનેક વખત ઘટના બનવા પામી છે, ત્યાર બાદ ચાલુ વર્ષ દરમિયાન પણ દિલ્હી અને પહાડી વિસ્તારો સહીતમાં અનેક વખત ભૂકંપના આંચકાઓ આવ્યા હતા, ત્યારે  આજ રોજ સવારમાં આસામમાં ભૂકંપના આચંકા અનુભવાયા છે. […]

PM Modi to visit Assam and West Bengal on 22nd February, will inaugurate several railway projects in West Bengal

Kolkata: Prime Minister Narendra Modi on February 22 will visit Assam and West Bengal. PM Modi will dedicate important projects of the oil to the nation, inaugurate and lay the foundation stone for Engineering Colleges during the event and several railway projects in Hooghly, West Bengal. PM Modi will dedicate to the nation the INDMAX […]

આસામ: પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઇનું નિધન, PM મોદી સહિતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો

આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઇનું 86 વર્ષની વયે નિધન તેમના નિધન પર PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો અસમના સ્વાસ્થ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમાએ નિધનની આપી જાણકારી ગૌહાટી: આસામમાં પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઇનું 86 વર્ષની વયે સોમવારે નિધન થયું છે. ગૌહાટી મેડિકલ કોલેજમાં સાંજે સાડા પાંચ કલાકે તેમનું નિધન થયું છે. […]

ભારત હિંદુ રાષ્ટ્ર નથી અને ઈંશાહ અલ્લાહ ક્યારેય થશે પણ નહીં : ઓવૈસી

એનઆરસી લિસ્ટ પર ટ્વિટર પર જુબાની જંગ અસદુદ્દીન ઓવૈસી-હેમંતા બિસ્વા શર્મા વચ્ચે ચડભડ ઓવૈસીએ હિંદુ રાષ્ટ્રને લઈને સાધ્યું નિશાન આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન એટલે કે એનઆરસીની યાદી સામે આવ્યા બાદથી જ રાજકીય નિવેદનબાજી તીવ્ર બની છે. આ લિસ્ટના સામે આવ્યા બાદ આસામમાં રહેતા 19 લાખ લોકોની ઓળખનું સંકટ છે. તો આ મામલે રાજકીય તલવારો […]

ભારત વિશ્વમાં શરણાર્થીઓની રાજધાની બની શકે નહીં : કેન્દ્ર સરકાર

નવી દિલ્હી : કેન્દ્ર અને આસામ સરકારે શુક્રવારે સુપ્રીમ કોર્ટને એનઆરસીને આખરી રૂપ આપવા માટે નિર્ધારીત 31 જુલાઈની સમયમર્યાદાને લંબાવવાનો અનુરોધ કર્યો છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠને જણાવ્યું છે કે ભારત દુનિયાના શરણાર્થીઓની રાજધાની બની શકે નહીં. કેન્દ્ર અને રાજ્ય સરકારે એનઆરસીમાં સામેલ નાગરીકોના નમૂનાના સત્યાપનનો પણ અનુરોધ […]

અરુણાચલમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ, ઈશાન ભારત, બાંગ્લાદેશમાં અનુભવાયા આંચકા

શુક્રવારે અરુણાચલ પ્રદેશમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું એપિસેન્ટર અરુણાચલપ્રદેશના ઈસ્ટ કામેંગ જિલ્લામાં જમીનથી દશ કિલોમીટર નીચે નોંધાયું હતું. હવામાન ખાતાની વેબસાઈટ પર આના સંદર્ભે જાણકારી આપવામાં આવી છે. આ ભૂકંપના આંચકા બાદ વધુ બે આંચકા પણ અનુભવાયા હતા. જેમાં કુરુંગ કુમેવમાં 4.9ની તીવ્રતા અને ઈસ્ટ કામેંગમાં 3.8ની તીવ્રતાના આંચકા નોંધાયા હતા. અહેવાલો […]

રાહુલ ગાંધી બાદ હરીશ રાવતે આપ્યું કોંગ્રેસ મહાસચિવ પદેથી રાજીનામું

નવી દિલ્હી, કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ પાર્ટીના વધુ એક મોટા નેતાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. આસામના પ્રભારી અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન હરીશ રાવતે કોંગ્રેસના મહાસચિવ પદેથી રાજીનામું આપ્યું છે. હરીશ રાવતનું કહેવું છે કે આસામમાં મળેલી હારની જવાબદારી તેઓ લઈ રહ્યા છે અને પાર્ટીમાં પોતાના પદ પરથી રાજીનામું આપી રહ્યા છે.
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code