દિલ્હીવાસીઓને રાશન લેવા માટે હવે દુકાને નહીં જવું પડે, કેજરીવાલે ‘ઘર-ઘર રાશન યોજના’ને મંજૂરી આપી
દિલ્હીવાસીઓએ હવે રાશન લેવા માટે દુકાન નહીં જવું પડે CM કેજરીવાલે મુખ્યમંત્રી ઘર-ઘર રાશન યોજનાને મંજૂરી આપી ચોખા-ખાંડ જેવી વસ્તુઓ પેકિંગ કરીને ઘરે પહોંચાડાશે દિલ્હીવાસીઓ માટે એક સારા સમાચાર છે. તેઓએ હવે રાશન લેવા માટે દુકાને નહીં જવું પડે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ‘ડોર સ્ટેપ ડિલીવરી ઑફ રાશન’ની યોજનાને લીલી ઝંડી આપી છે. આ યોજનાનું […]
