1. Home
  2. Tag "amit shah"

આજે બોર્ડર સિક્યોરિટી ફોર્સનો 56મો સ્થાપના દિવસ – પીએમ મોદીએ બીએસએફ જવાનોને નમન કર્યું

આજે બોર્ડર સિક્યોરિટી ફોર્સનો 56મો સ્થાપના દિવસ પીમ મોદીએ બીએસએફ જવાનોને કર્યા સલામ ગૃહ પ્રધાન અમિત શાહે પણ દળની પ્રશંસા કરી પીએમ મોદીએ ટ્વિટ કરીને તેમના કાર્યને બિરદાવ્યું “હમ દેશ મેં ચેન કી નીંદ સોતે હે…ક્યોકી સરહદ પર જવાન તૈનાત હોતે હે”……….. આ વાત ક્યારેય નકારી તો ન જ શકાય. દેશની સીમા પર અનેક જવાનો […]

અમદાવાદીઓને મળી ભેટ, એસ.જી.હાઇવે પર બે ફ્લાય ઓવરનું ગૃહમંત્રી દ્વારા ઇ-લોકાર્પણ

અમદાવાદીઓને આજે મળી બે ફ્લાયઓવરની ભેટ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પકવાન-સાણંદ સર્કલ ફ્લાય ઓવરનું કર્યું ઇ-લોકાર્પણ ઇ-લોકાર્પણમાં CM રૂપાણી, DY CM નીતિન પટેલ રહ્યા ઉપસ્થિત અમદાવાદ: અમદાવાદમાં સૌથી વધુ ટ્રાફિકથી ભરચક રહેતા એસ જી હાઇવે પર લોકો હવે ઝડપી રીતે પરિવહન કરી શકશે. અહીંયા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા બે ફ્લાય ઓવરનું લોકાર્પણ […]

બીજેપીનું તમિલનાડુ મિશન -ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ચેન્નાઈની મુલાકાતે પહોંચ્યા

બીજેપીનું તમિલનાડુ મિશન  ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ચેન્નાઈની મુલાકાતે બીજેપી નેતા સાથે કરશે મુલાકાત વિકાસાત્મક યોજનાઓનું ઉદ્ધાટન કરશે ચેન્નાઈ -: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારના રોજ તમિલનાડુની રાજધાની ચેન્નાઈની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા છે,અમિત શાહ અહિં કેટલાક વિકાસાત્મક યોજનાઓનું ઉદ્ધાટન કરનાર છે, આ સાથે બીજેપીના અનેક નેતાઓ સાથે મુલાકાત પણ કરશે, અમિતશાહની આ મુલાકાત […]

ગોવાના પૂર્વ રાજ્યપાલ મૃદુલા સિન્હાનું નિધન- પીએમ મોદી અને ગૃહમંત્રી શાહએ દુ:ખ વ્યક્ત કર્યું

ગોવાના પૂર્વ રાજ્યપાલ મૃદુલા સિન્હાનું નિધન પીએમ મોદી અને ગૃહમંત્રી શાહએ દુખ વ્યક્ત કર્યું ગોવાના પૂર્વ રાજ્યપાલ અને જાણીતા સાહિત્યકાર એવા મૃદુલા સિન્હાનું બુધવારના રોજ 77 વર્ષની વયે  અવસાન થયું છે. બિહારના મુઝફ્ફરપુરમાં 27 નવેમ્બર 1942 માં જન્મેલા મૃદુલા સિન્હા શરૂઆતથી જ જનસંઘ સાથે સંકળાયેલા છે. તેમની ગણના ભાજપના અસરકારક નેતાઓમાંના એક ખાસ નેતા તેરીકે […]

છત્તીસગઢના સીએમ અને ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત – નક્સલવાદની સમસ્યા પર થઈ ચર્ચા

છત્તીસગઢના સીએમ અને ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત નક્સલવાદની સમસ્યા પર થઈ ચર્ચા નવી દિલ્હી-: છત્તીસગના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ મંગળવારના રોજ રાજ્યમાં વધી રહેલા નક્સલવાદની સમસ્યા અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. આ ઉપરાંત રોજગાર અને વિકાસના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન ભુપેશ બઘેલએ ગૃહ મંત્રીને સમસ્યા વિશે જણાવતા કહ્યું કે, બસ્તર […]

પોલીસ સ્મૃતિ દિવસ પર પીએમ મોદી-શાહે શહીદ પોલીસકર્મીઓને આપી શ્રદ્ધાંજલિ

આજે 21 ઓક્ટોબર એટલે પોલીસ સ્મૃતિ દિવસ ગૃહમંત્રી અમિત શાહે દેશને કર્યા સંબોધિત પોલીસકર્મીઓના સમર્પણ અને હિંમતની કરી પ્રશંસા પીએમ મોદીએ પણ જવાનોને યાદ કરીને ટ્વિટ કર્યું દિલ્લી: કોરોના મહામારી વચ્ચે આજે દેશમાં પોલીસ સ્મૃતિ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દેશ સેવામાં બલિદાન આપનાર પોલીસકર્મચારીને શ્રદ્ધાંજલિ અર્પી. […]

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ કલામ સાહેબની જન્મ જયંતિ- પીએમ મોદી, અમિત શાહ સહીતના દિગ્ગજોએ મિસાઈલમેનને આપી શ્રદ્વાંજલિ

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ કલામ સાહેબની જન્મ જયંતિ પૂર્વ રાષ્ટ્રપતિ કલામ સાહેબ દેશના 11 માં રાષ્ટ્રપતિ હતા તેઓ એક મિસાઈલસમેનનું બિરુદ પામ્યા હતા 15 ઓક્ટબર 1931માં તેમનો જન્મ થયો હતો દેશમાં વૈજ્ઞાનિક ક્ષેત્રમાં મોટો ફાળો આપનાર મિસાઈલમેન અટલે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડો,એપીજે અબ્દુલ કલામ. આજે તેમની 92મી જન્મ જ્યંતિ નિમિત્તે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ને […]

ગૃહ મંત્રી અમિત શાહ 7 મહિના બાદ ગુજરાતની મુલાકાતે, માણસામાં માતાજીની પૂજા-આરતી કરશે

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે આજે સાંજે 4 વાગ્યે તેઓ અમદાવાદ આવી પહોંચશે તેઓ માણસામાં માતાજીના મંદિરે પૂજા-આરતી પણ કરશે ગાંધીનગર: આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 7 મહિના પછી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 17મી ઑક્ટોબર સુધી રાજ્યમાં ચાર દિવસ રહેશે. અગાઉ તેઓ 17મી ઑક્ટોબરના રોજ આવવાના હતા, પરંતુ હવે તેમના […]

ગૃહમંત્રી અમિત શાહની તબિયત સ્વસ્થ- એઈમ્સમાંથી રજા આપવામાં આવી

ગૃહમંત્રી અમિત શાહ સાજા થયા વિતેલી 18 ઓગસ્ટથી એઈમ્સ હોસ્પિટલમાં દાખલ હતા થાક અને માથાના દુખાવાની ફરિયાદ હતી  2 જી ઓગસ્ટના રોજ કોરોના સંક્રમિત હોવાથી પણ એડમિટ થયા હતા ગૃહમંત્રી અમિત શાહને સોમવારે દિલ્હી સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ) માંથી રજા આપવામાં આવી ચૂકી છે. ગઈકાલે, હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવાયું […]

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ: PM મોદી, ગૃહ મંત્રી અમિત શાહે પાઠવી શુભેચ્છાઓ

આજે 24મી ઑગસ્ટના રોજ ઉજવાય છે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ આ પ્રસંગે પીએમ મોદીએ વિશ્વભરના ગુજરાતીઓને શુભેચ્છાઓ પાઠવી ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ મારફતે પાઠવી શુભેચ્છાઓ આજે 24મી ઑગસ્ટના દિવસને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ (World Gujarati language day 2020) તરીકે ઉજવવામાં આવે છે. આ અવસરે પીએમ મોદીએ ટ્વીટરના માધ્યમથી વિશ્વમાં વસતાં દરેક ગુજરાતીઓને ટ્વીટ કરીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code