
પ્રધાન મંત્રી મોદીને યૂએઈના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ‘ઓર્ડર ઓફ ઝાયદ’ થી સમ્માનિત કરવામાં આવ્યા
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી તેમના બે દિવસીય ફ્રાંસ પ્રવાસ પૂરો કર્યા બાદ અબુધાબી પહોંચ્યા છે. વડા પ્રધાન મોદી આજે અબુધાબીમાં ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહ્યાનને મળશે. બંને રાષ્ટ્રપતિ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય હિતો અંગે ચર્ચા કરશે. પીએમ મોદીને યુએઈનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ‘ઓર્ડર એફ ઝાયદ’ પણ એનાયત કરવામાં આવ્યો હતો.
Abu Dhabi: Prime Minister Narendra Modi conferred with Order of Zayed, UAE's highest civilian award by Crown Prince, Mohamed bin Zayed Al Nahyan. pic.twitter.com/tezAhEDtJU
— ANI (@ANI) August 24, 2019
વડા પ્રધાન મોદી બે દિવસીય ફ્રાસના પ્રવાસથી અબૂધાબી પહોચ્યા
ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન સાથે કરી મુલાકાત
મિટિંગમાં બન્ને રાષ્ટ્રીય અધ્યક્ષ વચ્ચે ક્ષેત્રીય અને આંતરાષ્ટ્રીય મુદ્દે ચર્ચા
પીએમ મોદીને યૂએઈના સર્વોચ્વ નાગરિક પુરસ્કાર ‘ઓર્ડર ઓફ ઝાયદ’ થી નવાઝવામાં આવ્યા
અબૂધાબી પછી પીએમ મોદી બહેરીન માટે રવાના
Engaging with business.
— PMO India (@PMOIndia) August 24, 2019
PM @narendramodi meets business leaders in Abu Dhabi including key NRI businesspersons.
PM highlights economic opportunities in India and says that political stability and predictable policy framework makes India an attractive investment destination. pic.twitter.com/RvpJ5Qbtq9