1. Home
  2. revoinews
  3. સીબીઆઈએ પોતાના અધિકારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના 19 મામલા નોંધ્યા છે: સરકાર
સીબીઆઈએ પોતાના અધિકારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના 19 મામલા નોંધ્યા છે: સરકાર

સીબીઆઈએ પોતાના અધિકારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના 19 મામલા નોંધ્યા છે: સરકાર

0
Social Share

સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન દેશભરમાં ભ્રષ્ટાચાર સહીતના અન્ય મામલાઓની તપાસ કરે છે. જો કે ભ્રષ્ટાચારનો કાદવ ઉલેચતી વખતે કેટલાક તેમા ફસાઈ જતા હોય છે અથવા તેમને ફસાવવામાં આવે છે. ભ્રષ્ટાચારના આરોપોમાં સંડોવાયેલા સીબીઆઈના અધિકારીઓ વિરુદ્ધ 19 નિયમિત મામલા નોંધવામાં આવ્યા છે.

આના સંદર્ભેની જાણકારી બુધવારે કેન્દ્રની મોદી સરકારે લોકસભામાં આપી છે. આ તમામ મામલા ગત ત્રણ વર્ષોમાં નોંધવામાં આવ્યા છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code