1. Home
  2. Revoi

Revoi

PoKમાં પાકિસ્તાની સેનાનો અત્યાચાર,પ્રદર્શન કરતા લોકો પર લાઠીચાર્જ

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં શનિવારના રોજ પાકિસ્તાની સેનાના વિરુદ્ધ લોકોએ પ્રદર્શન કર્યું હતુ,પીઓકેમાં સેનાના અત્યાચારના વિરુદ્વ  જ્યારે સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા ત્યારે તેમનો અવાજ દબાવવા માટે તેમના પર લાઠી ચાર્જ કરીને ખુબ માર મારવામાં આવ્યો હતો, સ્થાનિક લોકો અને સુરક્ષા દળો વચ્ચે ઝપાઝપી થઈ હતી જેમાં કેટલાક પ્રદર્શનકર્તાઓ ઘાયલ પણ થયા હતા,પોલીસે આઝાદીના સમર્થનમાં […]

PTIના પૂર્વ MLAએ ઈમરાન ખાનની પોલ ખોલીઃઈમરાન ખાન લોકો પર અત્યાચાર કરે છેઃ-મોદી પાસે મદદની અપીલ

પીટીઆઈના પૂર્વ ધારાસભ્યએ ઈમરાન પર લગાવ્યા આરોપ પાકિસ્તાનમાં થઈ રહ્યા છે તમામ લોકો પર અત્યાચાર ભારત પાસે માંગી મદદ ઈમરાનની ખુલી પોલ ઈમરાન ખાન પાકને વિનાશ તરફ લી જઈ રહ્યા છે ચીજ-વસ્તુના ભાવમાં દસ ગણો વધારો લઈ રહ્યું છે પાકિસ્તાન મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 અસરહિન કરતા પાકિસ્તાન બોખલાયું હતુ અને ત્યાર બાદ એક પછી એક […]

રાજા ભૈયાના પિતા નજરકેદ, મુહર્રમના દિવસે નહીં કરી શકે હનુમાન ભંડારો

રાજા ભૈયાના પિતા ઉદય પ્રતાપ સિંહ આજથી 29 કલાક નજરકેદ પ્રતાપગઢ જિલ્લા પ્રશાસને ભંડારાની મંજૂરી આપી નહીં મુહર્રમના દિવસે સડક કિનારે લાગેલા ભગવા ઝંડા ઉતારવા આદેશ ઉદય પ્રતાપ સિંહને હનુમાન પાઠના આયોજનની મંજૂરી પણ નહીં યુપીના પ્રતાપગઢ જિલ્લાના કુંડા ક્ષેત્રના ધારાસભ્ય રઘુરાજપ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયાના પિતા ઉદય પ્રતાપ સિંહને જિલ્લા વહીવટી તંત્રે નજરકેદ કરવાનો […]

રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહ 87 વર્ષની વયે ફરી બીજેપીના સહયોગમાં આવ્યા

કલ્યાણ સિંહ ફરી બીજેપીના સદસ્ય બન્યા રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ હવે નહી લડે કોઈ પણ ચૂંટણી યૂપીના બે વાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે કટ્ટર હિન્દૂત્વવાદી નેતા તેમની ઓળખ છે રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહએ સોમવારે ફરીએક વાર બીજેપીની સદસ્યતા ગ્રહણ કરી હતી,આ સમય દરમિયાન તેમણે કહ્યું કે, “હાલના સમયમાં સુખ્યમંત્રી આદીત્યનાથનો કોઈ વિકલ્પ નથી સાથે તેમણે […]

રકાબગંજ હિંસાના મામલામાં સામે આવ્યા 2 સાક્ષી, સિરસાએ સીએમ કમલનાથ પર લગાવ્યા આરોપ

1984ના શીખ વિરોધી રમખાણોનો મામલો મધ્યપ્રદેશના સીએમ કમલનાથ સામે ચિંધાઈ આંગળી રકાબગંજ હિંસા મામલે બે સાક્ષી સામે આવ્યાનો દાવો શિરોમણિ અકાલી દળના નેતા મનજિંદરસિંહ સિરસાએ ગુરુદ્વારા રકાબગંજમાં થયેલા 1984ના હુલ્લડો પર મોટું નિવેદન આપ્યું છે. સિરસાએ દાવો કર્યો છે કે આ મામલામાં બે સાક્ષીઓ નિવેદન આપવા માટે તૈયાર છે. સિરસાનો દાવો છે કે બંને સાક્ષીઓ […]

સેનાને સરક્રીકમાં મળી શંકાસ્પદ બોટ, દ. ભારતમાં આતંકી હુમલાની આશંકાને લઈને કેરળમાં એલર્ટ

સીરક્રીકમાંથી શંકાસ્પદ બોટો મળવાનો મામલો દક્ષિણ ભારતમાં આતંકી હુમલાની શક્યતા કેરળમાં ડીજીપીએ જાહેર કર્યું ટેરર એલર્ટ ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડના જીઓસી લેફ્ટિનેન્ટ જનરલ એસ. કે. સૈનીએ ભારતના દક્ષિણ ક્ષેત્રમાં આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી છે. લેફ્ટિનેન્ટ જનરલ સૈનીએ સોમવારે પત્રકારો સાથેની વાતચીતમાં સરક્રીક વિસ્તારમાં બોટ જપ્ત કરાયાની જાણકારી આપી છે. તેમણે કહ્યુ છે કે અમને […]

ઓટો સેક્ટરમાં મંદી-અશોક લીલેન્ડ તેના પ્લાન્ટમાં આ મહિનામાં 18 દિવસ સુધી કામકાજ બંધ રાખશે

ઓટો સેક્ટરમાં મંદીનો માર 18 દિવસ કામકાજ બંધ રાખશે અશોક લીલેન્ડ કર્મચારીઓને કંપનીમાંથી નોકરી છોડવાના આદેશ સપ્ટેમ્બરમાં 5 થી 18 દિવસ સુધી પ્લાન્ટોમાં કામ બંધ રાખવાની જાહેરાત કરી હાલ જ્યારે દેશભરમાં મંદીનો માહોલ છે ત્યારે દરેક ક્ષેત્રમાં મંદીએ જોર પકડ્યું ત્યારે હિન્દુજા ગ્રુપની ઑટો કંપની અશોક લીલેન્ડે સપ્ટેમ્બરમાં 5 થી 18 દિવસ સુધી તેમના પ્લાન્ટોમાં […]

ઓગસ્ટમાં પાકિસ્તાની BATનો ઘૂસણખોરીનો પ્રયાસ કરાયો હતો નિષ્ફળ, વીડિયો કરાયો જાહેર

પાકિસ્તાની બેટની ઘૂસણખોરીનો વીડિયો કરાયો જાહેર કેરન સેક્ટરમાં પાકિસ્તાની બેટ દ્વારા કરાઈ હતી ઘૂસણખોરી સેનાએ બેટના 5 આતંકીઓને કર્યા હતા ઠાર જમ્મુ-કાશ્મીરના કુપવાડાના કેરન સેક્ટરમાં પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમની ઘૂસણખોરીની એક કોશિશને નિષ્ફળ બનાવવામાં આવી હતી. ઓગસ્ટ માસના પહેલા સપ્તાહમાં પાકિસ્તાની બેટ સ્ક્વોર્ડ દ્વારા ઘૂસણખોરીની કોશિશ કરવામાં આવી હતી. ભારતીય સેના દ્વારા પાકિસ્તાની બેટની કોશિશોને […]

Indian Army eliminates terror posts in PoK

New Delhi: Taking advantage of Pakistan’s confusion in the wake of failure of the Trump-Taliban deal on Afghanistan, the Indian Army, on Monday, bombed out some terror posts cum launch-pads in Pandu area opposite Lipa Valley in Pakistan-Occupied Kashmir (POK). The Pakistani Army was relentlessly violating ceasefire from these and other posts and targeting Indian […]

શર્મિષ્ઠા મુખર્જીનું કોંગ્રેસમાં પ્રમોશનઃમીરા કુમારના પુત્રના શીરે મોટી જવાબદારી

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જી અને પૂર્વ લોકસભા અધ્યક્ષ મીરા કુમારના પુત્ર અંશુલ મીરા કુમારને રાષ્ટ્રીય પ્રવક્તા બનાવવામાં આવ્યા છે,કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયાએ શર્મિષ્ઠા અને અંશુલની નિયૂક્તિ માટે લીલીઝંડી બતાવી હતી.આ પહેલા શર્મિષ્ઠા દિલ્હી કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા હતા. આ સમયગાળા વચ્ચે મધ્ય પ્રદેશમાં મુખ્ય મંત્રી કમલનાથ અને કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code