1. Home
  2. Revoi

Revoi

મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડા મંગળવારે જશે મહારાષ્ટ્ર, 19 સપ્ટેમ્બરે વિધાનસભા ચૂંટણીના એલાનની શક્યતા

મુખ્ય ચૂંટણી કમિશનર 17 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રની મુલાકાતે જશે 19 સપ્ટેમ્બરે ચૂંટણી કાર્યક્રમની ઘોષણાની શક્યતા મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન નજીકના ભવિષ્યમાં થવાની શક્યતા છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરા સહીત બંને ચૂંટણી કમિશનર 17 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રની મુલાકાત કરશે. સૂત્રો પ્રમાણે, ચૂંટણી કમિશનર 18 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રથી પાછા ફરશે. એટલે કે 19 સપ્ટેમ્બરે રાજ્યની વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની […]

ભુવનેશ્વરમાં યોજાશે RSSની પ્રતિનિધિસભાની બેઠક, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

23 ઓક્ટોબેર ભુવનેશ્વરમાં આરએસએસની પ્રતિનિધિસભાની બેઠક સંઘ અને આનુષંગિક સંગઠનોના પદાધિકારીઓ થશે સામેલ પ્રતિનિધિસભામાં મહત્વના મુદ્દાઓ પર થશે મંથન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રતિનિધિ સભાની આગામી બેઠક 23 ઓક્ટોબરે ભુવનેશ્વર ખાતે યોજાશે. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત, સરકાર્યવાહ ભૈયાજી જોશી, સહ-સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે, કૃષ્ણ ગોપાલ, ડૉ. મનમોહન વૈદ્ય અને સુરેશ સોની સહીતના તમામ મોટા પદાધિકારીઓ આ બેઠકમાં […]

“યાદ રાખજો જનતા પાસે નોકરીઓ છીનવવાનો આંકડો છે”- પ્રિયંકા ગાંઘીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું

દેશભરમાં મંદીએ જોર પકડ્યું છે તો વિરોધ પક્ષ આ વાતને લઈને મોદી સરકારના મંત્રીઓને સંભળાવવામાં પાછળ નથી અને  મંદીના માર પર મોદી સરકાર પર નિશાન સાધી રહી છે, આ સમગ્ર મંદીની બબાલ વચ્ચે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ ગંગવારના હાલના બયાનને લઈને કોંગ્રેસ મહા સચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારે સવાલ કર્યો છે કે, ‘છેલ્લા […]

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે શરદ પવારનું એલાન, 125-125 બેઠકો પર લડશે કોંગ્રેસ-એનસીપી

કોંગ્રેસ-એનસીપી ગઠબંધને 38 બેઠકો સાથીપક્ષોને આપી 10 સપ્ટેમ્બરે શરદ પવારે કરી હતી સોનિયા ગાંધી સાથે મુલાકાત સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ શરદ પવારે કર્યું એલાન મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે એનસીપી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણી થઈ ચુકી છે. એનસીપીના સુપ્રીમો શરદ પવારે કહ્યુ છે કે કોંગ્રેસ અને એનસીપી 125-125 બેઠકો પર ચૂંટણી લડશે. જ્યારે 38 […]

અલ્હાબાદ હાઈકોર્ટમાંથી યોગી સરકારને આંચકો, અનુસૂચિત જાતિમાં સામેલ નહીં થાય 17 OBC જાતિઓ

અલ્હાબાદ હાઈકોર્ટે યોગી સરકારના નિર્ણય પર લગાવી રોક 17 ઓબીસી જાતિઓને એસસી કેટેગરીમાં કરી હતી સામેલ કોર્ટે કહ્યું, આવો નિર્ણય કરવાનો અધિકાર સરકારને નથી અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તરપ્રદેશની યોગી સરકારને મોટો આંચકો આપ્યો છે. હાઈકોર્ટે ઓબીસીની 17 જાતિઓના અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવાના યોગી આદિત્યનાથની સરકારના નિર્ણય પર રોક લગાવી દીધી છે. હાઈકોર્ટે મુખ્ય સચિવ સમાજ કલ્યાણ […]

કમલનાથના ભાણિયા રતુલ પુરીના જર્મનીમાં 16 બેંક એકાઉન્ટ, ઈડીનો આરોપ

ઈડીનું કહેવું છે કે રતુલ પુરી પાસે 60 બેંક એકાઉન્ટ રતુલ પુરીના 16 બેંક એકાઉન્ટ જર્મનીમાં હોવાનો દાવો રતુલ પુરી અગસ્તા વેસ્ટલેન્ડ મામલે તપાસના ઘેરામાં રતુલ પુરીની 20મી ઓગસ્ટે થઈ છે ધરપકડ દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટમાં રતુલ પુરી મામલાની સોમવારે સુનાવણી થઈ છે. ઈડીએ રતુલ પુરીની વધુ ત્રણ દિવસની કસ્ટડી માંગી હતી. કોર્ટે આને માનતા […]

પીએમ મોદીની મુલાકાત પહેલા અમેરિકા પહોંચશે ડેલિગેશન, કોંગ્રેસના નેતા પણ થશે સામેલ

અમેરિકાની મુલાકાતે જશે ભારતીય ડેલિગેશન મનીષ તિવારી, પ્રિયંકા ચતુર્વેદી પણ થશે સામેલ પીએમ મોદીની મુલાકાત પહેલા અમેરિકા પહોંચશે ડેલિગેશન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે અમેરિકાની મુલાકાતે હશે. પીએમ મોદી અહીં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે. આના સિવાય તેઓ ટેક્સાસમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ભારતીય સમુદાયને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદીની અમેરિકા મુલાકાત પહેલા દેશના ઘણાં […]

કાશ્મીર વિવાદમાં પાણી પર હક પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનું એક કારણ

સિંધુ જળ સંધિ પર ડખ્ખો પાકિસ્તાનની આતંકી નીતિને કારણે ડખ્ખો ભારત-પાકિસ્તાન વચ્ચે પાણી પણ વિવાદનું કારણ કાશ્મીરને લઈને ચાર વાર જંગ લડી ચુકેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદનું એક કારણ જળ વહેંચણી પણ છે. ભારત નદીઓનો દેશ છે , જ્યારે તેના એક હિસ્સામાંથી બનેલું પાકિસ્તાન સંપૂર્ણપણે સિંધુ નદી પર નિર્ભર છે. આના કારણે સિંધુ જળ […]

દેવામાં ડૂબી રહ્યા છે ભારતીયો, 5 વર્ષમાં 58% વધીને 7.4 લાખ કરોડ થઈ દેણદારી

નાણાંકીય દેણદારી 58% વધીને 7.4 લાખ કરોડ રૂપિયા થઈ દેશની કુલ બચતમાં 4 ટકાનો આવ્યો મોટો ઘટાડો ભારતીય ઈકોનોમીનો જીવ ગણાતી ધરેલુ બચતની હવા નીકળી ગઈ છે. પાંચ વર્ષમાં કુલ દેણદારી 58 ટકા વધીને 7.4 લાખ કરોડ રૂપિયા થઈ છે. જ્યારે વર્ષ પહેલા એટલે કે 2017માં આ વધારો માત્ર 22 ટકાનો હતો. આ આંકડો દેશની […]

કર્ણાટકના પ્રધાન કે. એસ. ઈશ્વરપ્પાનું નિવેદન, દેશભક્ત મુસ્લિમ ભાજપને વોટ આપશે અને પાકિસ્તાન સમર્થક ખચકાશે

કર્ણાટકના પ્રધાન ઈશ્વરપ્પાનું નિવેદન દેશભક્ત મુસ્લિમ ભાજપને વોટ આપશે પાકિસ્તાન સમર્થક ભાજપને વોટ કરતા ખચકાશે કર્ણાટકની ભાજપના બી. એસ. યેદિયુપ્પાની સરકારમાં ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ પ્રધાન કે. એસ. ઈશ્વરપ્પાએ રવિવારે કહ્યુ છે કે દેશભક્ત મુસ્લિમ ભાજપનેવોટ આપશે, જ્યારે પાકિસ્તાન સમર્થક આમ કરતા ખચકાશે. ભાજપના વરિષ્ઠ નેતાએ ઘોષણા કરી છે કે તેમની પાર્ટીના નેતૃત્વાળી સરકાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code