1. Home
  2. revoinews
  3. સમાજવાદી પાર્ટીના સાંસદ નીરજ શેખરે આપ્યું રાજીનામુંઃ બીજેપીમાં જવાની શક્યતા
સમાજવાદી પાર્ટીના સાંસદ નીરજ શેખરે આપ્યું રાજીનામુંઃ બીજેપીમાં જવાની શક્યતા

સમાજવાદી પાર્ટીના સાંસદ નીરજ શેખરે આપ્યું રાજીનામુંઃ બીજેપીમાં જવાની શક્યતા

0
Social Share

નીરજ શેખરે આપ્યું રાજીનામું

વધુ એક સમાજવાદી પાર્ટીના સાંસદનું રાજીનામું

બેજેપીમાં જોડાય તેવી શક્યતાઓ

રાજીનામાનો સીલસીલો યથાવત

કોંગ્રેસ બાદ એસપી સાસંદે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું

હાલ જ્યારે કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસના બળવાખોર સાંસદોની રાજીનામાંની ઘટનાનો હજુ કોઈ અંત આવ્યો નથી ત્યા તો ફરી વધુ એક રાજીનામું સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને પૂર્વ પ્રધાન મંત્રી રહી ચુકેલા એવા ચંદ્રશેખરના પુત્ર નિરજ શેખરે પોતાની પાર્ટી માંથી રાજીનામું આપ્યુ છે અને શક્યતા સેવાઈ રહી છે કે તે ભાજપની પાર્ટીમાં જોડાઈ શકે તેમ છે.

રાજ્યસભાના પદ પરથી રાજીનામું આપવાનું કારણ એમ જાણવા મળી રહ્યું છે કે, તેઓ લોકસભાની ચૂંટણીમાં પોતાના પરિવારની પરંપરાગત સીટ બલિયા પરથી ટિકિટ માંગી રહ્યા હતા જે માંગણી સમાજવાદી પાર્ટીએ સ્વીકારી નહી જેને લઈને નિરજ શેખરે રાજીનામું આપ્યું છે.

નિરજ શેખર પાર્ટીના નેતૃત્વથી નારાજ છે, ત્યારે મળતી માહિતી મુજબ થોડાજ સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થશે તેવી વાતોએ પણ જોર પક્યું છે ,વધુમાં એવું પમ કહેવામાં આવી રહ્યું છે કે 2020માં બીજેપી તેમને ઉત્તર પ્રદેશથી રાજ્યસામાં મોકલી શકે છે ,પણ હવે આ વાતનો ખુલાસોતો આવનારા સમયમાં જ થશે.ત્યારે રાજ્યસભા અધયક્ષે નિરજ શેખરના રાજીનામાનો સ્વીકાર કર્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code