1. Home
  2. Tag "railway department"

बालासोर ट्रेन हादसे में ओडिशा के लोगों ने बचाईं एक हजार से ज्यादा जानें’, सीएम नवीन पटनायक का दावा

भूनेश्वर, 7 जून। ओडिशा के मुख्यमंत्री नवीन पटनायक ने बहनागा ट्रेन हादसे में अब तक पहचाने गए ओडिशा के 39 मृतकों के परिजनों के लिए 1.95 करोड़ रुपए की मंजूरी दी है। यह पैसा मुख्यमंत्री राहत कोष से दिया जा रहा है। वहीं मुख्यमंत्री नवीन पटनायक ने दावा किया कि प्रदेश के लोगों ने बालासोर […]

કોરોનાના કેસોમાં રાહત જોવા મળતા રેલ્વે વિભાગનો મહત્વનો નિર્ણયઃ- યાત્રીઓ માટે 100 ટ્રેન સેવાનો ફરીથી કરશે આરંભ

રેલ્વે શરુ કરશે 100 ટ્રેનની સેવા કોરોના હળવો થતા લેવાયો નિર્ણય દિલ્હીઃ- દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો થઈ ચૂક્યો છે, છેલ્લા કેટલાક દિવસોની સ્થિતિ સામાન્ય જોવા મળતા અનેક પ્રકારની છૂટછાટ આપવામાં આવી રહી છે ત્યારે આજ શ્રેણીમાં હવે ભારતીય રેલવે એકવાર ફરીથી નવી ટ્રેનો શરૂ કરવા અંગેની વિચારણા કરી રહ્યું છે. આ સમગ્ર મામલે વિતેલા […]

કોરોના મહામારી, રેલવેમાં મુસાફરી કરતા હજુ પણ ડરી રહ્યાં છે પ્રવાસીઓ

દિલ્હીઃ દેશમાં પહેલાની જેમ રેલ સેવાઓ આવતીકાલથી ફરીથી રાબેતા મુજબ થશે. જો કે, પ્રવાસીઓમાં હજુ કોરોનાનો ભય હોવાથી રેલમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. રેલવે મંત્રાલય દ્વારા બુકીંગ સેવા શરૂ કરવામાં આવી છે પરંતુ મોટાભાગની ટ્રેનમાં પુરતા પ્રમાણમાં બુકીંગ નહીં થયું હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના કાળમાં સમગ્ર […]

બાંગ્લાદેશમાં પહોંચશે ગુજરાતની ડુંગળી, 2440 ટનની નિકાસ

ધોરાજીથી ગુડ્સ ટ્રેન થઈ રવાના આગામી દિવસોમાં વધુ જથ્થાની કરાશે નિકાસ અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં ડુંગળીનું મબલખ ઉત્પાદન થાય છે અને ગુજરાતની ડુંગળી અન્ય રાજ્યોમાં પણ જાણીતી છે. ત્યારે હવે ગુજરાતની ડુંગળીનો સ્વાદ પડોશી દેશ બાંગ્લાદેશના લોકો પણ માણશે. ધોરાજીથી 2440 ટન જેટલી ડુંગળી ભરેલી ગુડ્સ ટ્રેન બાંગ્લાદેશ જવા રવાના થઈ છે. ઓગસ્ટ મહિનામાં તબક્કાવાર 3થી 4 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code