1. Home
  2. Tag "karnatak"

 લગ્ન માટે ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ બાબતે હવે કર્ણાટક સરકાર પણ  લાવશે કાયદો

લગ્ન માટે ઘર્મ પરિવરિતન બાબતે કર્ણાટક પણ લાવશે કાયદો આમ કરનારું કર્ણાટક ચોથુ રાજ્ય બનશે સીટી રવિએ મંગળવારના રોજ ટ્વિટ કરી માહિતી આપી આ પહેલા ભાજપ સાશિત ત્રણ રાજ્યો આ કાયદો લાવ્યા છે યેદિયૂરપ્પા સરકારમાં પર્યટન મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સીટી રવિએ મંગળવારના રોજ કહ્યું હતું કે, તેમની સરકાર ફક્ત લગ્ન માટે ધર્મ પરિવર્તન […]

કર્ણાટકમાં બીજેપીના દલિત સાંસદને ગામમાં પ્રવેશતા જ અટકાવામાં આવ્યા-ગ્રામીણોએ કહ્યું ‘અછૂત’

કર્ણાટકના ચિત્રદુર્ગાના બીજેપી સાસંદ નારાયણસ્વામીને દલીત સમુદાયના હોવાથી પોતાનાજ મત વિસ્તારમાં પ્રેવેશતા અટકાવવામાં આવ્યા હતા,ગામના લોકોએ તેમને ગામમાં પ્રવેશ નહોતો કરવા દીધો અને ગામની બહારથી જ પરત કરી દીધા હતા,નારાયણ સ્વામી અહીયા કેટલાક ડોક્ટર્સ અને ફાર્મા કંપનીઓના અધિકારીઓ સાથે  ગામની મુલાકાતે આવ્યા હતા. આ ઘટના તુમકુર જીલ્લાના પાવગાડા તાલુકામાં સોમવારના રોજ બનવા પામી હતી. નારાયણસ્વામી […]

એવુ તો શું કરે છે DK શિવકુમારની પુત્રી એશ્વર્યા કે,જેના પાસે 108 કરોડની છે સંપતિ

ડીકે શિવકુમારની મુશ્કેલી વધી પોતે ઈડીના સકંજામાં અને હવે પુત્રી પણ ઈડીની પુછપરછનો સામનો કરશે એશ્વર્યાના નામે છે 108 કરોડની સંપતિ 2017માં પિતા-પુત્રીએ કરેલી સિંગાપુરની યાત્રા પર લેવાશે પુત્રીનું બયાન ઈડીની નજર હવે પુત્રીની સંપતિ પર કર્ણાટકના ધારાસભ્ય ડીકે શિવકુમાર હાલ ચર્ચાનો વિષય બન્યા છે, કારણ કે ઈડીના સકંજામાં ફસાયેલા ડીકે શિવ કુમારની મુશ્કેલી ઓછી […]

કર્ણાટક કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર સાંસદે ખરીદી કારઃ કિંમત 11 કરોડ

કર્ણાટકમાં કોંગ્રેસના બળવા બાદ અયોગ્ય જાહેર થયેલા 14 ધારાસભ્યોમાંથી એક સાંસદ એમટીબી નાગરાજ ફરી ચર્ચામાં છે, આ વખતે તે મોંઘી કાર ખરીદવા અંગે લોકોના ધ્યાને ચઢ્યા છે,એમટીબી નાગરાજે રોલ્સ રૉયસ ફૈંટમ VIII નામની 11 કોરોડની કિંમત ધરાવતી કારની ખરીદી કરી છે, જો કે આ કારમાં ટેક્સ અને અન્ય ખર્ચને ઉમેરતા કારની કિંમત 11 કરોડથી પણ […]

પૂર પિડીત કર્ણાટકે કેન્દ્ર સરકાર પાસે 3000 કરોડના રાહત પેકેજની માંગણી કરી

સમગ્ર દેશભરમાં વરસાદના કારણે પૂરના હાલાત સર્જાયા હતા જેમાં દેશના કર્ણાટક તથા મધ્યપ્રદેશમાં પૂરના કારણે તારાજી સર્જાય હતી,કર્ણાટકમાં સતત વરસી રહેલા વરસાદના કારણે પૂરની સ્થિતીનું રુપ ઘારણ થયુ હતુ જેને લઈને લાખો લોકોના જીવન પર માઠી સર પડી છે, લોકોના હાલ બેહાલ થયા છે અનેક લોકોએ પોતાના માથેથી છત ગુમાવી છે,ઘરબાર તબાહ થઈ ચુક્યા છે,લોકોને […]

મહારાષ્ટ્રમાં વરસાદને કારણે સ્થિતી કથળીઃ સાંગલી જીલ્લામાં બૉટ પલટતા 9ના મોત

મહારાષ્ટ્રના સાંગલી જીલ્લામાં લોકોથી ભરેલી નાવડી પલટી મારી ગઈ હતી જેમાં ગામના લોકો સવાર હતા, પલુસ બ્લોકના ભામનાલની પાસે ગુરુવારના રોજ બનેલી આ ઘટનામાં 9 ગ્રામજનોના મોત થયા હતા,  નાવડીમાં 27થી30 લોકો સવાર હતા,વહીવટી તંત્રએ 16 લોકોને ડૂબતા બચાવ્યા હતા,જ્યારે અન્ય લોકોની શોધખોળ શરુ છે. મહારાષ્ટ્રમાં પુરની પરિસ્થિતી વકરી રહી છે, પુરના કારણે લોકોનું જનજીવન […]

કોઈ નેતાને અમારે મળવું નથી ,નેતાઓથી અમને ખતરો છેઃકોગ્રેસ સાંસદોની પોલીસને અપીલ

કર્ણાટકના બળવાખોર કોંગ્રેસના સાંસદોએ પોલીસને અપીલ કરી છે કે કોંગ્રેસના નેતાઓને અમને મળવાથી રોકવામાં આવે કારણ કે અમને નેતાઓથી ખતરો છે ત્યારે દરેક સાસંદ પોતાના રાજીનામા પર અડગ છે તેમ જણાવ્યું છે. મુંબઈની હોટલમાં રોકાયેલા રાજીનામા આપનારા સાસંદોએ પોલીસ પ્રમુખને એક પત્ર લખ્યો છે અને પત્રમાં તેઓએ કહ્યું છે કે અમે કોંગ્રેસના કોઈ પણ નેતાઓને […]

પોલીસ કમિશ્નરની સુરક્ષામાં વિધાનસભામાં પહોંચ્યા સ્પીકર

કર્ણાટકમાં ચાલી રહેલો રાજકારણ ખેલ હજુ યથાવત જોવા મળ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટે દરેક બળવાખોળ સાંસદોને આજરોજ સાંજે 6 વાગે વિધાનસભાના સ્પીકરના સામે હાજર રહેવા કહ્યું હતું ત્યારે સ્પીકર રમેશકુમારે સમય વધારવાની માંગણી કરી હતી, પણ તે મંજુરી મળી ન હતી ત્યારે સ્પીકર હવે સાંસદોના રાજીનામાનો સ્વીકાર કરશે કે નહી તે વાત પર સૌ કોઈ […]

કર્ણાટકના સ્પીકરનો ખુલાસોઃ હાલ કોઈના પણ રાજીનામાં સ્વીકારાશે નહી

વિધાન સભાના સ્પીકરનો ખુલાસો કર્ણાટકમાં રાજકરણમાં ગરમાટો હજુ મે રાજીનામાનો સ્વીકાર કર્યો નથી કાનુની કાર્યવાહી બાદ જ રાજીનામાંનો સ્વીકાર થશે. અત્યાર સુધી 16 સાંસદના રાજીનામાં કર્ણાટકમાં હાલ રાજરકારણમાં ગરમાટો જોવા મળી રહ્યો છે , કર્ણાટકમાં કુલ 16 સાંસદે રાજીનામાં  આપ્યા છે, વિધાન સભાના સ્પીકર કે.આર.રમેશ કુમારે કહ્યું કે હાલ કોઈના પણ રાજીનામાંનો સ્વીકાર કરવામાં આવશે […]

સરકાર બચાવવા માટે કુમારસ્વામી સક્રીયઃ નારાજ ધારાસભ્યોને પ્રધાનપદની ઓફર

કર્ણાટકમાં ફરી એક વાર કોગ્રેસ અને જેડીએસ માટે સત્તા બચાવવાની ચુનોતી આવી પડી છે ત્યારે પોતાની સરકાર પર ખતરો મંડાય રહ્યો છે તે જોઈને મુખ્યમંત્રી એચ.ડી કુમારસ્વામી ગઈકાલે વિદેશથી પરત ફર્યા હતા.મળતી માહિતી મુજબ આજે તાત્કાલિક  બેઠક બોલાવવામાં આવી છે. કોગ્રેસ જેડીએસના 13 ધારાસભ્યોના રાજીનામાં પછી પાર્ટીને સ્થિર રાખવા માટે કોગ્રેસના નેતા મલ્લિકા અર્જુનન ગઠબંધનના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code