1. Home
  2. Tag "ayoddhya"

સુપ્રીમ કોર્ટમાં ઉભા થયા રામલલાના 92 વર્ષીય વકીલ, દલીલો સામે મુસ્લિમ પક્ષકાર પસ્ત

રામમંદિર મામલે સોમવારે 34મા દિવસની થઈ સુનાવણી રામલલાના 92 વર્ષીય વકીલ પરાશરણે રજૂ કરી દલીલો પરાશરણે ઉપનિષદો અને મહાભારતને ટાંકી રજૂ કરી દલીલો રામમંદિર મામલામાં 30 સપ્ટેમ્બર-2019ના સોમવારે 34મા દિવસની સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન કે. પરાશરણે સુપ્રીમ કોર્ટમાં પોતાની દલીલ રજૂ કરી હતી. પરાશરણે ઉપનિષદો અને મહાભારતને ટાંકીને પોતાના તર્કો રજૂ કર્યા હતા. […]

‘Ayoddhya, the Unasked Question’ વિષય પર ડૉ. કોનરાડ એલ્સ્ટનું અમદાવાદ ખાતે સંબોધન

અમદાવાદ ખાતે ડૉ. કોનરાડ એલ્સ્ટનું ‘Ayoddhya, the Unasked Question’ વિષય પર એક ભાષણ યોજાશે. 6 ઓક્ટોબર, 2019ના રોજ સવારે 10 વાગ્યે ભવન્સ કોલેજ ઓડિટોરિયમ, ખાનપુર- અમદાવાદ ખાતે ડૉ. કોનરાડ એલ્સ્ટનું ભાષણ યોજાશે. આ કાર્યક્રમનું આયોજન ભારતીય વિચાર મંચ દ્વારા કરવામાં આવ્યું છે. એક તરફ અયોધ્યા વિવાદની સુનાવણી તેના આખરી તબક્કામાં છે અને સુપ્રીમ કોર્ટ નવેમ્બર […]

કોર્ટ કોઈપણ નિર્ણય આપે, અયોધ્યા પર સરકાર પાસે છે ‘બ્રહ્માસ્ત્ર’ : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી : અયોધ્યા જમીન વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભામાં મનોનીત સાંસદ ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ છે કે રામમંદિર મામલામાં સુપ્રીમ કોર્ટ જે પણ નિર્ણય સંભળાવે, પરંતુ સરકાર પાસે બંધારણના અનુચ્છેદ-300A પ્રમાણે રાષ્ટ્રીયકરણનું બ્રહ્માસ્ત્ર છે. તેમણે કહ્યુ છે કે અનુચ્છેદ-300 A પ્રમે કેસમાં જીતનારને જમીન નહીં […]

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ: મધ્યસ્થતા આગળ નહીં વધે, તો 25 જુલાઈથી દૈનિક સુનાવણી

નવી દિલ્હી:  અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ પર ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. અરજદારોએ માગણી કરી હતી કે આ મામલા પર અદાલતે મધ્યસ્થતાનો જે માર્ગ કાઢયો હતો, તે કામ કરી રહ્યો નથી. આના સંદર્ભે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થા પેનલ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. હવે 18 જુલાઈ સુધીમાં રિપોર્ટ સામે આવશે અને બાદમાં એ વાતનો નિર્ણય […]

VHPએ બોલાવી બેઠક, 18 માસમાં રામમંદિર નિર્માણ શરૂ કરવાનો દાવો

નવી દિલ્હી: અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે અભિયાનમાં સૌથી આગળ રહેલી વિશ્વ હિંદુ પરિષદ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. વીએચપીએ આ મુદ્દા પર ચર્ચા માટે આ મહીના આખરમાં પોતાના ટોચના નેતાઓની બેઠક બોલાવી છે. વીએચપીનો દાવો છે કે આ યોજના પર દોઢ વર્ષમાં કામ શરૂ થઈ જશે. વીએચપીના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે સ્પષ્ટ કર્યું છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code