Site icon Revoi.in

વીડિયોઃ-SP નેતાનો ડ્રામા,બાપુની પ્રતિમાં સામે ઘ્રૂસ્કે-ઘ્રૂસ્કે રડીને બોલ્યા- ‘તમે ક્યા ચાલ્યા ગયા’

Social Share

રાજનીતિ માણસને શું-શું કરાવે છે તેનું ઉદાહરણ જોઈએ તો જોઈલેજો એકવાર આ વીડિયા,નેતાઓ સમાચાર પત્રની ખબર બનવા માટે અવનવા પેંતરા અજમાવતા હોય છે, અને  પેંતરાના માધ્યમથી તેઓ સમાચાર પત્રની ખાસ ખબર બની જતા હોય છે.

ત્યારે ઉત્તર પ્રદેશના સંભલમાંથી તાજેતરમાં જ એક વો કિસ્સો સામે આવ્યો છો,જેમાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જંયતી પર રાજકારણનું એક નવું રુપ જોવા મળ્યું હતું, જેમાં ગણતરીના કલાકોમાં જ  નેતા સાશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા હતા.

https://zeenews.india.com/hindi/india/video/new-drama-of-samajwadi-party-district-president-feroz-khan-wept-over-the-statue-of-bapu/580845

મળતી માહિતી મુજબ 2જી ઓક્ટોબરના પ્રસંગે દરેસ સમાજવાદી પાર્ટીના નેતા યૂપીમાં આવેલા સંભલના ફવ્વારા ચોક પહોંચ્યા હતા ને બાપુની પ્રતિમાને શ્રધ્ધાંજલી અર્પિત કરી હતી,ત્યારે  જ સમયે એસપી જીલ્લા અધ્યક્ષ ફિરોજ ખાન સહિતના બીજા અધિકારીઓ આ સ્થળે પહોંચ્યા હતા, અને અચાંનક બાપુની પ્રતિમા પર માથું નમાવીને બાપૂ-બાપૂ કહીને જોરજોરથી રડવા લાગ્યા, આ દરમિયાન કેટલાક લોકો તેમન આશ્વાસન આપવા લાગ્યા અને પછી ફિરોઝ ખાને કહ્યું, “બાપુ તમે ક્યા ચાલ્યા ગયા,આટલા મોટા દેશને તમે આઝાદી અપાવી અને અમને અનાથ બવાનીને જતા રહ્યા”

.ત્યાર બાદ આ વીડિયોએ સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી હતી,આ સમગ્ર મામલો ચંદૌસી કોતવાલી વિસ્તારના ફવ્વારા ચોકનો છે.