Site icon Revoi.in

જવનુ પાણી પીવાથી થાય છે આ અદભૂત ફાયદાઓ -જાણો અનેક બીમારીમાંથી આપે છે રાહત

Social Share

આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે, જવનું પાણી ખૂબ જ ગુણકારી હોય છે,જવનું પાણી પીવાથી અનેક ફાયદાઓ થાય છે,જવનું પાણી બનાવવા માટે એક વાસણમાં 2 ચમચી જવની અંગર એક ગ્લાસ પાણી નાખીને આખી રાત સુધી પલાળી રાખવા અને તે પાણી સવારે ખાલી પેટે પીવું જોઈએ.

આ સાથએ જ જો તમારે તરત ને તરત જવનું પાણી પીવું હોય તો 2 ચમચી જવને એક ગ્લાસ પાણી નાખઈ એક વાસણમાં બરાબર જવ નરમ થાય ત્યા સુધી ઉકાળઈ લેવું ત્યાર બાદ તેને ગરણી વડે ગાળી લેવું આ પાણી તમે તરત પણ પી શકો છો.જવના પાણીમાં ખઆંડ લીબું મિક્સ કરીને શરબત પણ બનાવવામાં આવે છે.જવના પાણીમાં એટલા સ્વાસ્થ્ય લાભ છે

જવનું પાણી પીવાથી થતા કેટલાક મહત્વના ફાયદાઓ

સાહીન-