1. Home
  2. Tag "PAKSITAN"

કાશ્મીર પર આતંકવાદી હુમલાની ફિરાકમાં છે લશ્કરે તૈયબા, 4 આતંકીની સીમા પારથી ઘૂસણખોરી

ઘાંઘુ થયું છે પાકિસ્તાન પાળેલા આતંકીઓને કર્યું છે ‘છૂ’ ચાર આતંકીની ઘૂસણખોરીના અહેવાલ નવી દિલ્હી : ઈન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા તાજેતરમાં એકઠી કરવામાં આવેલી ગુપ્તચર માહિતી પ્રમાણે લશ્કરે તૈયબા કાશ્મીરમાં આતંકી હુમલાની સાજિશ રચી રહ્યું છે. તેના પ્રમાણે રાજ્યના મુખ્ય સ્થાનો પર આતંકી હુમલાને અંજામ આપવા માટે લશ્કરે તૈયબાના ચાર આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરની સીમા પારથી ઘૂસણખોરી કરવામા […]

બેરોજગારીથી વધુ ગંભીર સમસ્યા: બાંગ્લાદેશ, પાકિસ્તાનમાં 40 ટકા પગારદાર કારીગર, ભારતમાં માત્ર 22 ટકા!

નવી દિલ્હી : ભારતમાં રોજગારની સમસ્યા ચિંતાજનક છે. તેની અસર દેશની અર્થવ્યવસ્થા પર પણ જોવા મળી રહી છે. આ કારણ છે કે કેન્દ્રની મોદી સરકારે બજેટ-2019માં ઘણી એવી જોગવાઈ કરી છે, જેનાથી દેશમાં મોટી સંખ્યામાં રોજગારનું સર્જન થવાની સંભાવના છે. જો કે એક રિપોર્ટ પ્રમાણે, દેશમાં માત્ર રોજગારની સમસ્યા જ નથી, તેનાથી પણ મોટી સમસ્યા […]

પાકિસ્તાન નહીં કરે કારગીલના પુનરાવર્તનની હિંમત : જનરલ બિપિન રાવત

નવી દિલ્હી: ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે કહ્યુ છે કે પાકિસ્તાન કારગીલ જેવી ઘટનાના પુનરાવર્તનની હિંમત કરશે નહીં. જનરલ રાવતે કહ્યુ છે કે પાકિસ્તાન પહેલા જ પરિણામ ભોગવી ચુક્યું છે. માટે તે ફરીથી કારગીલની કોશિશ કરશે નહીં. ભારતીય સેનાધ્યક્ષે કહ્યુ છે કે એવું કોઈ ક્ષેત્ર નથી કે જેનું અમે મોનિટરિંગ કરતા ન હોઈએ. તેમણે કહ્યુ […]

SCO સમિટ: એક ખૂણા બેઠા રહ્યા પાકિસ્તાની પીએમ ઈમરાન, પીએમ મોદીએ હસ્તધૂનન અને વાતચીત કર્યા નહીં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના પીએમ ઈમરાનખાન કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં થઈ રહેલી એસસીઓ સમિટની બેઠકમાં આમને-સામને આવ્યા, પરંતુ તેમની વચ્ચે કોઈપણ વાતચીત અથવા તો મુલાકાત થઈ નથી. એસસીઓની 19મી બેઠકના ઉદ્ઘાટન સમારંભમાં ઘણાં રાષ્ટ્રાધ્યક્ષોએ ભાગ લીધો હતો. યોગાનુયોગ પીએણ મોદી અને ઈમરાન ખાન હૉલમાં એકસાથે જ પહોંચ્યા હતા. પરંતુ પીએમ મોદીએ ઈમરાનખાન સાથે ન તો […]

એલર્ટ : પાકિસ્તાન તરફથી આવી રહેલી ધૂળની આંધી, આખું ઉત્તર ભારત આવશે ઝપટમાં

નવી દિલ્હી: ભીષણ ગરમીની સામે ઝઝૂમી રહેલી દિલ્હીને આગામી બે દિવસ દરમિયાન શ્વાસ લેવો પણ મુશ્કેલ થાય તેવી સંભાવના છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તરફથી ઉઠેલી ધૂળની મોટી આંધી બુધવારે દિલ્હી-એનસીઆર સહીતના આખા ઉત્તર ભારતને પોતાના લપેટામાં લે તેવી સંભાવના છે. તેની અસર આગામી બે દિવસ સુધી રહે તેવા આસાર છે. કેન્દ્ર સરકારની સંસ્થા સફર ઈન્ડિયાએ […]

પાકિસ્તાને મોદી સામે ટેકવ્યા ઘૂંટણિયા, ઈમરાન ખાનની છટપટાહટની ઈનસાઈડ સ્ટોરી

નવી દિલ્હી: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને ફરી એકવાર વાતચીત કરવાની રજૂઆત કરી છે. ઈમરાન ખાને એસસીઓ સમિટ પહેલા મોદીને પત્ર લખ્યો છે અને કહ્યુ છે કે પાકિસ્તાન કાશ્મીર સહીત તમામ મુદ્દાઓ પર વાતચીત કરવા માટે તૈયાર છે. ઈમરાન ખાને કહ્યુ છે કે પ્રાદેશિક વિકાસ માટે જરૂરી છે કે સાથે મળીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code