- ‘પૃથ્વી 2’ મિસાઈલનુ સફળ પરિક્ષણ
- 300 કિમી સુધી વાર કરવાની ક્ષમતા ધરાવે છે આ મિલાઈલ
- ઓરિસ્સાના બાલાસોર તટ પર આ મિલાઈલનું પરિક્ષણ હાથ ધરાયું
ભારત હવે તમામ ક્ષેત્રમાં ગળ વધી રહ્યું છે, આત્મ નિર્ભર ભારત હેછળ અનેક મિસાઈલનું સફળ પરિક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે,ચીન સાથેના ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે છેલ્લા એક મહિનામાં એક પછી એક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ છે.પૃથ્વી 2 નામની મિસાઈલનું શુક્રનારની રાતે પરિક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.
આ મિસાઈલની ખાસિયતો
- શુક્રવારે રાતે ઓરિસ્સાના બાલાસોર તટ પર આ મિલાઈલનું પરિક્ષણ હાથ ઘરવામાં આવ્યું હતું.
- આ મિસાઈલ 300 કિલોમીટર દુરથી વાર કરવાની ક્ષમતા ધરાવે છે.
- આ મિસાઈલનું નામ પૃથ્વી 2 છે, જેનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતુ.
- આ મિસાઈલ પરમાણુ હથિયારો લઈ જવા માટે સક્ષમ છે.
- ડીઆરડીઓ દ્વારા વિકસિત કરવામાં આવેલી આ મિસાઈલ જમીન પરથી જમીન પર તાકવામાં સક્ષમતા દાખવે છે.
શુક્રવારની રાતે દસ વાગે આસપાસ આ મિસાઈલનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું, ડીઆરડીઓના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, મિસાઈલને એક મોબાઈલ લોન્ચ થકી લોન્ચ મારફત લોન્ચ કરવામાં આવી હતી.જેની રેન્જ 350 કિલોમીટર સુધીની છે.મિસાઈલના રુટ પર રડાર, ઈલેક્ટ્રો ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ અને ટેલીમેટ્રી સ્ટેશન મારફતે ખાસ નજરરખી હતી.
સાહીન-