Site icon hindi.revoi.in

હરિયાણા વિધાનસાભાની ચૂંટણી માટે કોંગ્રેસ ઢંઢેરો-વાયદાઓનું લાંબુ લચક લીસ્ટ તૈયાર

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

પ્રદેશ અધ્યક્ષ કુમારી શૈલજાએ એક સંકલ્પ પત્ર રજુ કરતા કહ્યું કે,સત્તામાં આવ્યા બાદ અમારા દ્રારા કરવામાં આવેલા દરેક વાયદાઓને અમે પુરા કરીશું,તેમણે કહ્યું કે,આ ઘોષણા પત્રમાં દરેક વર્ગનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

કોંગ્રેસે હરિયાણા વિઘાનસભા ચૂંટણી વર્ષ 2019 માટે પોતાનો ઘોષણા પત્ર બહાર પાડ્યો છે,શુક્રવારના રોજ હરિયાણા કોંગ્રેસના પ્રભારી ગુલામ નબી આઝાદ અને પ્રદેશ કોંગ્રેસની અધ્યક્ષ કુમારી શૈલજાની હાજરીમાં પાર્ટીએ ઘોષણા પત્ર રજુ કર્યો છે,આ સમય દરમિયાન મૈનિફેસ્ટો કમેટીની ચેરપર્સન કિરણ ચૌધરી,પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પવન બંસલ પણ હાજર રહ્યા હતા.

ઘોષણા પ6 રજુ કર્યા પછી શૈલજાએ કહ્યું કે,કોંગ્રેસે પોતાના સંકલ્પ પત્ર તૈયાર કર્યો છે,તેણે વધુંમાં કહ્યું કે ,સમય ઓછો હતો છતા મહેનત કરીને ઘોષણા પત્ર તૈયાર કર્યો છે,કોંગ્રેસના નેતાઓ એ ઘોષણા પત્રનું વિમાચન કર્યું.

કુમારી શૈલજાએ પોતાની વાતને આગળ વધારતા જણાવ્યું કે,સત્તામાં આવ્યા પછી મે કરેલા દરેક વાયદાઓ પુરા કરીશું,રાજગાર વધારવા પર ધ્યાન આપીશું,આ ઘોષણા પત્રમાં દરેક વર્ગનું ધ્યાન રાખવામાં આવ્યું છે,તે સાથે જ ખટ્ટર સરકાર પર નિસાન સાધતા કહ્યું કે,હાલની સરકાર પબ્લિસિટીમાં હીરો ને કામમાં જીરો છે,ત્યારે કોંગ્રેસ સરકાર કામ કરવામાં હીરો અને પબ્લિસિટીમાં જીરો છે.

હરિયાણાના ખટ્ટર સરકાર પર આરોપ લગાવતા કુમારી શૈલજાએ કહ્યું કે,બીજેપીના રાજમાં 36 ટાકા અપરાધ વધ્યો છે, તે સાથે ક્હયું કે,બીજેપીની સત્તામાં ઘોટાળા જ ઘાટાળા છે,હરિયાણાના ખેડૂતો બીજેપીની સત્તામાં ત્રાસી ગયા છે,રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે,તે સાથે જ તેમણે કહ્યું કે મજુર અને મહિલાઓ મારી સરકાર બનાવશે.

ઉલ્લેખનીય છે કે,હરિયાણાની 90 વિધાનસભા સીટો પર એક જ તબક્કામાં 21 ક્ટોબરના રોજ મતદાર કરવામાં આવશે,આજ દિવસે મહારાષ્ટ્રની 288 સીટો માટે પણ વિધાનસભાનું મતદાન યોજાશે ને ત્રણ દિવસ પછી ટલે 24 ઓક્ટોબરના રોજ બન્ને રાજ્યમાં મતગણતરી કરવામાં આવશે.

Exit mobile version