Site icon Revoi.in

વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસવાર્તાનું આયોજન- ભારત મ્યાનમારની નૌસેનાને પ્રથમ સબમરિન આપશે

Social Share

ભારતીય વિદેશ મંત્રાલય એ ગુરુવારના રોજ એક પ્રેસરિલીઝનું આયોજન કર્યું હતું, જેમાં મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવ એ ભારત-અમેરીકા વાટાઘાટો, વિદેશી રાજદ્વારીઓ માટે સુષ્મા સ્વરાજ વ્યાખ્યાનોનું લોકાર્પણ અને દેશના આંતરિક મામલામાં પાકિસ્તાનની દખલ અને ભારત દ્વારા મ્યાનમાર નૌકાદળને સબમરીન આપવાની માહિતી આપી હતી.

આ પ્રેસવાર્તાના મુખ્ય મુદ્રાઓ આ મુજબ હતા