Site icon Revoi.in

અયોધ્યા ભૂમિ પૂજન: RSS પ્રમુખ મોહન ભાગવતથી લઈને ઇકબાલ અન્સારી સુધી, આ મહેમાનો રહેશે ઉપસ્થિત

Social Share

અયોધ્યામાં આજે ભવ્ય રામમંદિર માટે આધારશીલા રાખવામાં આવશે અયોધ્યામાં અતિથિઓનું આગમન શરૂ થઇ ચૂક્યું છે ભૂમિપૂજન ના કાર્યક્રમ આવશે અતિથિ તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત ઉપસ્થિત રહેશે.

તે ઉપરાંત રામ મંદિર ભૂમિપૂજન ના કાર્યક્રમમાં નીચે આપેલા અતિથિઓ પણ ઉપસ્થિત રહેશે.

ઈકબાલ અન્સારી
અવધેશાનંદ,
સ્વામી રામદેવ,
ચિદાનંદ મુનિ,
સાધ્વી ઋતંભરા,
પૂજ્ય પરમાનંદ મહારાજ,
રાઘવ આચાર્ય,
મહામંડલેશ્વર અખિલેશાનંદ, ડોક્ટર શ્યામદેવ આચાર્ય

તે ઉપરાંત ભૂમિ પૂજન કાર્યક્રમમાં દેશભરના 135 સાધુ-સંતો પણ ઉપસ્થિતિ પણ હશે,હાલ અયોધ્યા નગરને સીલ કરી દેવામાં આવ્યું છે ,અહી કોઈને એન્ટ્રી આપવામાં આવી રહી નથી,સમગ્ર અયોધ્યામાં ઉત્સવનો માહોલ સર્જાયો છે,

સાહીન-